ગુજરાતમાં આવેલું છે ચમત્કારિક મંદિર, જ્યાં માનતા માનીને લાકડાના હાથ પગ ચઢાવવા માત્રથી જ હાથ પગમાં જ્યાં ફ્રેક્ચર થયું હોય તે મટી જાય છે.

ગુજરાતમાં આવેલું છે ચમત્કારિક મંદિર, જ્યાં માનતા માનીને લાકડાના હાથ પગ ચઢાવવા માત્રથી જ હાથ પગમાં જ્યાં ફ્રેક્ચર થયું હોય તે મટી જાય છે.

ભારત દેશમાં ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિરનો અલગ અલગ મહિમા રહેલો છે. આપણો ભારત દેશ ખુબ જ ધાર્મિક છે, તે માટે ઘણા લોકોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી હોય છે. ઘણા મંદિરોમાં તો ઘણા એવા ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે, ઘણા મંદિરોના ચમત્કાર જોઈને તો આપણે બે ઘડી વિચારમાં જ…

પીપળ ગામે આજે પણ સ્વયંભૂ કેરડીયા હનુમાન દાદા બિરાજમાન છે, દાદાના આર્શીવાદ માત્રથી જ ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

પીપળ ગામે આજે પણ સ્વયંભૂ કેરડીયા હનુમાન દાદા બિરાજમાન છે, દાદાના આર્શીવાદ માત્રથી જ ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભારત દેશ એ આસ્થા અને શ્રદ્ધાનો દેશ છે, તેથી આખા દેશભરમાં નાના મોટા હજારો-લાખો ચમત્કારિક દેવી-દેવતાઓના પવિત્ર મંદિરો આવેલા છે. ગુજરાતમા પણ નાના મોટા ઘણા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, જેમાંથી આજે આપણે એક એવા જ હનુમાન દાદાના ચમત્કારિક મંદિર વિષે વાત કરીશું. હનુમાન દાદાનું આ ચમત્કારિક મંદિરને કેરડીયા હનુમાનજી…

આ મંદિરમાં ૫૨ વીર હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે, જેમાં એક હનુમાનજી બિરાજમાન થઈને રોજ કસુંબો પીવે છે.

આ મંદિરમાં ૫૨ વીર હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે, જેમાં એક હનુમાનજી બિરાજમાન થઈને રોજ કસુંબો પીવે છે.

આપણા ભારત દેશમાં ઘણા દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે, દરેક મંદિર આજે પોતાના ચમત્કારથી ખુબ જ જાણીતા થયા છે, આજે આપણે એક તેવા જ ચમત્કારિક મંદિર વિષે વાત કરીશું, આ મંદિરમાં બિરાજમાન હનુમાન દાદા રોજ પ્રગટ થઈને કસુંબો પીવે છે. હનુમાન દાદાનું આ મંદિર મોલડી ગામે આવેલું છે. આ મંદિર રાજકોટથી ૪૦ કિલોમીટર…

ડોકટરોએ કહ્યું ઓપરેશનથી પણ આ દુખાવો નહિ મટે, તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની તો થયો એવો મોટો ચમત્કાર કે…

ડોકટરોએ કહ્યું ઓપરેશનથી પણ આ દુખાવો નહિ મટે, તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની તો થયો એવો મોટો ચમત્કાર કે…

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના ભલભલા બધા જ દુઃખો દૂર થાય છે, અત્યાર સુધી માં મોગલએ ઘણા ભક્તોના દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે, માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી ભક્તોના બધા જ દુઃખો અને કામ પુરા થઇ જાય છે. હાલમાં એક…

રાજકોટના આ ગામે માં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે.

રાજકોટના આ ગામે માં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે.

ગુજરાતમાં ઘણા બધા નાના મોટા હજારો લાખો મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, ગુજરાતના દરેક ખૂણે ખૂણે ઘણા બધા નાના મોટા દેવી-દેવતાઓના પવિત્ર મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો પોતાની પુરી આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શન કરવા માટે આવતા હોય છે, આજે આપણે એક તેવા જ…

ખુંટા ગામે આજે પણ હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીઓના ઘરે પણ પારણા બંધાય છે.

ખુંટા ગામે આજે પણ હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીઓના ઘરે પણ પારણા બંધાય છે.

ગુજરાતની પવિત્ર ધરતી પર ઘણા બધા હજારો નાના મોટા દેવી દેવતાઓના પવિત્ર મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો ઘણે દૂરથી હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, ગુજરાતના દરેક ખૂણે ખૂણે નાના મોટા હજારો-લાખો દેવી-દેવતાઓના નાના મોટા પવિત્ર સ્થાનકો આવેલા છે. આજે આપણે એક તેવા જ ચમત્કારિક અને પવિત્ર મંદિર વિષે વાત કરીશું. આ…

ધન્ય છે ખજુરભાઈની દાતારીને, બ્રાહ્મણ પરિવારની સ્થિતિ વિષે ખબર પડતાની સાથે જ ખજુરભાઈ પરિવારનો દીકરો બનીને મદદ માટે પહોંચી ગયા…

ધન્ય છે ખજુરભાઈની દાતારીને, બ્રાહ્મણ પરિવારની સ્થિતિ વિષે ખબર પડતાની સાથે જ ખજુરભાઈ પરિવારનો દીકરો બનીને મદદ માટે પહોંચી ગયા…

દરેક લોકો આજે પણ ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ ખુબ ખુશ થઇ જાય છે, ખજુરભાઈએ અત્યાર સુધી તેમના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને ઘણા ગરીબ લોકોના મોઢા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે, તે માટે આજે દરેક લોકો માટે ખજુરભાઈ મસીહા બની ગયા છે, ખજુરભાઈ ઘણા લોકો માટે દેવદૂત સાબિત થયા છે, જે સમયે સૌરાષ્ટમાં વાવાઝોડું…

અમદાવાદના સાસુ વહુની જોડીએ કમાલ કરી દીધો, પોતાની મહેનતથી ચાલુ કર્યો થેપલાનો ધંધો અને આજે તેમાંથી લખપતિ બની ગયા…

અમદાવાદના સાસુ વહુની જોડીએ કમાલ કરી દીધો, પોતાની મહેનતથી ચાલુ કર્યો થેપલાનો ધંધો અને આજે તેમાંથી લખપતિ બની ગયા…

આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈ પણ કામ નાનું નથી હોતું, જો તમે કોઈ પણ કામ પાછળ મહેનત કરો તો તમને જરૂરથી તે કામમાં સફળતા મળતી હોય છે, આજે આપણે એક તેવા જ કિસ્સા વિષે વાત કરીશું, અમદાવાદના સાસુ વહુની જોડીએ તેમનો થેપલાનો ધંધો પોતાની મહેનતથી ખુબ જ મોટો કરી દીધો હતો, અમદાવાદના સાસુ…

ગલી ગલીમાં બંગડીઓ વહેંચતી માતાનો દીકરો બન્યો CRPF માં સબ ઈંસ્પેક્ટર, જાણો આ દીકરાની સંઘર્ષ ભરી કહાની વિષે…

ગલી ગલીમાં બંગડીઓ વહેંચતી માતાનો દીકરો બન્યો CRPF માં સબ ઈંસ્પેક્ટર, જાણો આ દીકરાની સંઘર્ષ ભરી કહાની વિષે…

આપણે દરેક લોકોએ પેલી કહેવતને તો સાંભળી જ હશે કે કોઈ પણ માણસ માટે કોઈ કામ અશક્ય નહીં, તેથી જે માણસ જે કામ ધારે છે તે દરેક કામ કરી શકે છે, અડગ મનના મુસાફીરને હિમાલય પણ નથી નડતો, તેવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય તો પણ તે વ્યક્તિ…

અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મૃતદેહોને જોઈને આખું ભાવનગર હીબકે ચડ્યું, વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મૃતદેહોને જોઈને આખું ભાવનગર હીબકે ચડ્યું, વિડીયો જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે…

હાલમાં રોજબરોજ માર્ગ અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે, સતત માર્ગ અકસ્માતના વધતા પ્રમાણના કારણે ઘણા નિર્દોષ લોકોના પણ મૃત્યુ થઇ જતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતના કારણે તો આખા પરિવારના માળા પણ વિખેરાઈ જતા હોય છે, હાલમાં જ એક તેવો માર્ગ અકસ્માતનો દુઃખદ બનાવ સામે આવ્યો હતો, આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું….