દંપતીના ૭ વર્ષના દીકરાને કાળ ભરખી ગયો, તો માં મોગલે દંપતીને આપ્યો એવો પરચો કે આજે આંખમાં થી આંસુ નથી સુકાતા….

દંપતીના ૭ વર્ષના દીકરાને કાળ ભરખી ગયો, તો માં મોગલે દંપતીને આપ્યો એવો પરચો કે આજે આંખમાં થી આંસુ નથી સુકાતા….

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દરબારમાંથી કોઈપણ વ્યકતિ દુઃખી થઇને કયારેય પાછા નથી આવી શકતો. સાચા દિલથી માં મોગલને પ્રાર્થના કરવામાં આવે તો માં મોગલ તેમની ઈચ્છા જરૂરથી પુરી કરે છે. ધનરાજ ભાઈ નામના યુવકના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થયા આખો પરિવાર ખુબજ ખુશ હતો. દીકરો ૭ વર્ષનો થયો…

વર્ષ્યોથી અટકેલું જમીનનું કામ માં મોગલની માનતા રાખવાથી જ પૂરું થઇ જતા, મહિલા હજારો રૂપિયા હાથમાં લઇ કબરાઉ પહોંચી ગઈ પછી થયું એવું કે…

વર્ષ્યોથી અટકેલું જમીનનું કામ માં મોગલની માનતા રાખવાથી જ પૂરું થઇ જતા, મહિલા હજારો રૂપિયા હાથમાં લઇ કબરાઉ પહોંચી ગઈ પછી થયું એવું કે…

કચ્છના કબરાઉમાં સાક્ષાત મોગલમાં બિરાજમાન છે, અહીં લાખોની સંખ્યામાં ભકતો માં મોગલના આશીર્વાદ લેવા માટે આવે છે, મણિધર બાપુ અહીં આવનારા ભક્તોના દુઃખ દૂર કરી જીવનને ખુશીઓથી ભરી દે છે કારણ કે માતાજીએ હજારો ભકતોના દુ:ખ દૂર કરીને તેમનું જીવન સુધાર્યું છે. ભક્તો પણ મણિધર બાપુની આજ્ઞાનું પાલન કરે છે.કબરાઉ દર્શન કરવા માટે આવતા ભક્તોની…